॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૧૫: ધ્યાન કરવામાં કાયર ન થવાનું

નિરૂપણ

તા. ૧૭મીએ બપોરે ૧-૫૦ વાગે, ગઢડા પ્રથમનું ૧૫મું વચનામૃત વંચાવી વાત કરતાં સ્વામીશ્રીએ કહ્યું:

“ભગવાન ને સંતમાં મનુષ્યભાવ આવી જાય એ ભૂંડા ઘાટ-સંકલ્પ. ઓલ્યા બીજા સંકલ્પો તો સત્પુરુષ ટાળી દે, પણ આ ટાળવા કઠણ છે.

“ભગવાનનો મોટો મહિમા એટલે શું?

“અક્ષરે સહિત પુરુષોત્તમનો મહિમા સમજવો એ મોટો મહિમા. ખાલી મહારાજનો મહિમા તો સૌ સમજે છે. આમાં પ્રગટનો સંબંધ આવ્યો. અક્ષરે સહિત પુરુષોત્તમ મને મળ્યા છે – એમ પૂર્ણકામપણું માનવું.

“અક્ષરરૂપ થાય તો જ હૈયામાં ભગવાન ધરાય. ચંદ્ર ઉપર અમેરિકાના જનો ગયા. લાખો શિલિંગ ખર્ચ્યા તેમને તેનું માન આવ્યું, ‘અમે ધૂળ લઈ આવ્યા.’ સોનાની ઈંટ લાવે ત્યારે સાચી. પણ આપણે તેનો ગુણ એટલો લેવો કે એણે કેટલો દાખડો કર્યો! તેમ આપણે પુરુષોત્તમની મૂર્તિ ધારવામાં દાખડો કરવો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૧૫૫]

On the 17th, at 1:50pm, Yogiji Mahārāj had Vachanāmrut Gadhadā I-15 read and said, “Perceiving human traits in God and the Sant are impure thoughts. The Satpurush destroys other types of thoughts, but to destroy these thoughts is difficult.

“What does God’s extraordinary greatness mean?

“To understand the greatness of Akshar along with Purushottam - that is an extraordinary greatness. Everyone understand the greatness of Mahārāj alone. But in this (Akshar along with Purushottam), there is the manifest. I have attained Akshar with Purushottam - we should feel fulfilled with that attainment.

“If one becomes aksharrup then one will be able to behold God in their heart. People from American went to the moon. They became egotistic from spending hundreds of thousands of shillings and bringing back dirt (from the moon). If they had brought back gold bricks, then that would have been an accomplishment. But we should look at their virtue - they put in great effort. Similarly, we should put effort in beholding God’s murti.”

[Brahmaswarup Yogiji Mahārāj: 6/155]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase